રાજ્યમાં સૂચિત નવી લગ્ન નોંધણી પદ્ધતિ અમલમાં મુકવામાં આવી

સારા ન્યુઝ, ગાંધીનગર      લગ્ન નોંધણીની અરજી બંને પક્ષકારો અને બે સાક્ષીઓની સહીથી રજૂ કરવાની રહેશે. અરજી કાયદેસર રીતે…

કવાંટ તાલુકાના ભૂમાસવાડા અને બેડીયા કલસ્ટરમાં પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમ યોજાઈ

સારા ન્યુઝ, કવાંટ    ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને જબુગામ કોલેજ ઓફ એગ્રિકલ્ચર દ્વારા કવાંટ તાલુકાના ભૂમાસવાડા અને બેડીયા…

જામનગરના રામેશ્વર નગરમાં મહિલા જાગૃતિ સેમિનાર યોજાયો

સારા ન્યુઝ, જામનગર     જામનગરના રામેશ્વર નગર ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ–૨૦૦૫ અંતર્ગત જાગૃતિ…

ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે મહુવા-વાલોડ-બારડોલી ખાતે રૂ.૧૩.૧૫ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત

સારા ન્યુઝ, સુરત     ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે મહુવા-વાલોડ-બારડોલી તાલુકા ખાતે રૂ.૧૩.૧૫ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમૂહુર્ત કરાયું હતું. જેમાં…

દાહોદ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ યોજાયો

ધ ન્યુ એચિવર નર્સિંગ કૉલેજ લીમડી હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકામા ધ ન્યૂ એચિવર નર્સિંગ કોલેજ…

આદિજાતી મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે નવનિર્મિત કાકડવેરી ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ

સારા ન્યુઝ, નવસારી આ અવસરે મંત્રીએ જણાવ્યું હતું કે નવનિર્મિત ગ્રામ પંચાયત મકાનથી ગ્રામજનોની સુવિધાઓમાં વધારો થશે અને ગ્રામ્ય વહીવટ…

જિલ્લા કલેકટર કચેરી દાહોદ ખાતે બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે કેબિનેટ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને રાજ્યકક્ષા શિક્ષણ મંત્રીશ્રી રિવાબા જાડેજાની વર્ચુઅલ ઉપસ્થિતિમાં વિડિઓ કોન્ફરન્સ યોજાઈ

સારા ન્યુઝ, દાહોદ સમગ્ર રાજ્ય સહિત જિલ્લામાં આગામી તા.૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ થી ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થનાર છે.…

સાબરમતી આશ્રમના 28 મકાનોની રિસ્ટોરેશન કામગીરીમાંથી 22નું રિસ્ટોરેશન પૂર્ણ, માર્ચ-26 સુધીમાં રિસ્ટોરેશન કામગીરી પૂર્ણ થઈ જશે

સારા ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક. ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં…

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં હાથ ધરાયો આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ

સારા ન્યુઝ, દાહોદ     ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં “આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ” હાથ ધરવામાં આવી…