સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી: ઉત્તરપ્રદેશથી ૧૦૦૦ થી વધુ શ્રદ્ધાળુઓ વિશેષ ટ્રેન દ્વારા સોમનાથ મહાદેવના શરણે

સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના ગત ૧૦૦૦ વર્ષના વિસર્જન અને સર્જનની અદભુત શૌર્યગાથાને વર્તમાનમાં ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ ના રૂપે…

અખાત્રીજ જૈન મેળાને અનુલક્ષીને પાલીતાણા શહેરના કેટલાક રસ્તાઓને ‘એકમાર્ગીય’ રસ્તા જાહેર કરાયાં

ભાવનગર આગામી તા.૧૯/૦૪/૨૦૨૬ થી તા.૨૦/૦૪/૨૦૨૬ સુધી અખાત્રીજનો જૈન સમાજનો મેળો પાલીતાણા ખાતે યોજાનાર છે.જેમાં વાહનો મોટી સંખ્યામાં આવતા હોય છે.…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026

જામનગર  ચૂંટણી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ કામગીરી તથા પૂર્વ તૈયારીઓ અંગે જિલ્લા કલેકટર પી.બી.પંડ્યાના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ  …

આયુર્વેદ શાખા જીલ્લા પંચાયત દાહોદ દ્વારા ગવર્મેન્ટ ફિઝિયોથેરાપી કોલેજ, દાહોદ ખાતે ‘વિશ્વ આરોગ્ય દિવસ’ અને ‘વિશ્વ હોમિયોપેથી સપ્તાહ’ની કરાઈ ઉજવણી

નિયામક આયુષ કચેરી ગાંધીનગર તથા જીલ્લા આયુર્વેદ અધિકારી દાહોદના માર્ગદર્શન હેઠળ ગવર્મેન્ટ ફિઝિયોથેરાપી કોલેજ, દાહોદ ખાતે ‘વિશ્વ આરોગ્ય દિવસ ૨૦૨૬’…

સફાઈ કામદારોના ઉત્કર્ષ માટે મહત્વની બેઠક 

રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના વાઇસ ચેરમેન હરદીપસિંઘ ગીલની અધ્યક્ષતામાં ઉપલેટા નગરપાલિકા ખાતે મીટીંગ યોજાઈ 🏛️ સફાઈ કામદારોના પ્રશ્નો અને રજૂઆતો…

રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત ઘઉંની નોંધણીની મુદત વધારાઈ

સારા ન્યુઝ, રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત ઘઉંની નોંધણી સમયગાળો તા. ૦૧/૦૨/૨૦૨૬ થી તા. ૦૧/૦૩/૨૦૨૬ સુધી નિયત કરવામાં આવેલ. નોંધણીનો…

માંડવીના સરકુઈ ખાતે બે દિવસીય મહિલા પશુપાલકો માટે તાલીમ યોજાઈ

સારા ન્યુઝ, સુરત  માંડવી તાલુકાના સરકુઈ ગામે પશુ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા “ સફળ પશુપાલન માટે વૈજ્ઞાનિક અભિગમ- એક જરૂરિયાત” વિષય…

મોબાઈલ મેલો અને મેદાનમાં ખેલો  

સારા ન્યુઝ, અમદાવાદ હાલમાં ડિજિટલ ઉપકરણોની (મોબાઈલ ,T.V.) સ્ક્રીન સામે વિતાવેલા વધુ સમયને કારણે વિદ્યાર્થીઓની શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર…