“સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન 

સારા ન્યુઝ, કચ્છ વડાપ્રધાનના “મન કી બાત” માં મેદસ્વિતાથી મુક્ત બની સ્વસ્થ રહેવાના આહવાનને ઝીલીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે “સ્વસ્થ ગુજરાત,…

ઈતિહાસનું સ્વર્ણિમ પૃષ્ઠ: ૧ સપ્ટેમ્બર: ટી.પી. સ્કીમમાં ગુજરાતની અપાર સફળતા

સુરતની પ્રેરણાદાયક પહેલ સારા ન્યુઝ, સુરત    સુરતમાં બુલેટ ટ્રેન સ્ટેશન વિસ્તારના આયોજન માટે પ્રારંભિક ટી.પી. સ્કીમ નં ૬૧(કોસમાડા-છેડછા-ઓવિયાણ) ના…

રાજ્યના પ્રથમ ‘વનપાલ સ્મારક’ ખાતે વન તથા વન્યજીવોના સંરક્ષણ-સંવર્ધન દરમિયાન શહીદ થયેલા રાજ્યના 9 જેટલા વન શહીદોને ભાવપૂર્વક શ્રદ્ધાસુમન

સારા ન્યુઝ, ગાંધીનગર     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘રાષ્ટ્રીય વન શહીદ દિવસ’ નિમિત્તે વનમંત્રી મુળુભાઈ બેરા તથા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ…

અદ્યતન ફોરેન્સિક સાધનો અને ઉપકરણો સાથેની મોબાઈલ ફોરેન્સિક વાનથી રાજ્યમાં ફોરેન્સિક સેવા વધુ સુલભ થશે અને ગુનાઓની વૈજ્ઞાનિક ઢબે ઝડપી અને અસરકારક તપાસ શક્ય બનશે

સારા ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના જિલ્લાઓમાં ફાળવાયેલી 28 નવી અદ્યતન મોબાઈલ ફોરેન્સિક વાનને ગાંધીનગરથી ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી…

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે

સારા ન્યુઝ, બનાસકાંઠા રાજ્ય સરકાર દ્વારા સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને પગલે અસરગ્રસ્ત થયેલા વિસ્તારમાં રાહત સામગ્રી સહિતની…

ગુજરાત રાજ્યમાં માર્ગ સલામતી, અકસ્માત નિવારણ અને સુરક્ષિત ટ્રાફિક વ્યવસ્થાના હેતુથી મહત્વપૂર્ણ બેઠક

સારા ન્યુઝ, રાજકોટ ગુજરાત રાજ્યમાં માર્ગ સલામતી, અકસ્માત નિવારણ અને સુરક્ષિત ટ્રાફિક વ્યવસ્થાના હેતુથી મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.📍 પ્રિન્સિપલ સેક્રેટરી…

રાજકોટના તરઘડીયા ખાતેથી જામનગરની નવી કૃષિ કોલેજનો શુભારંભ

સારા ન્યુઝ, રાજકોટ ગુજરાતના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા રાજકોટના તરઘડીયા ખાતેથી જામનગરની નવી કૃષિ કોલેજનો શુભારંભ કરવામાં…

બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં રેડ અલર્ટ

સારા ન્યુઝ, ગાંધીનગર રાજ્યમાં તા. 6 અને 7 સપ્ટેમ્બર, 2025 દરમિયાન ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ મુખ્ય સચિવ પંકજ જોષીના…

જહાંગીરપુરા ખાતે કાકરાપાર જમણાં કાંઠા મુખ્ય નહેરના સ્ટ્રક્ચરોના નવીનીકરણ કામો અંગે સમીક્ષા બેઠક મળી

સારા ન્યુઝ, સુરત જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જહાંગીરપુરા ખાતે કાકરાપાર જમણાં કાંઠા મુખ્ય નહેરના સ્ટ્રક્ચરોના…